લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!


સમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ જણાવવામાં આવે છે. આપણું જીવન ચક્ર પંચતત્વ પર આધારિત છે. પાણી, આગ, હવા, જમીન અને આકાશ જ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળ છે.
Swarg

* શાસ્ત્રોમાં માનવ કલ્યાણથી ઘણી વાતો કરવામાં આવી છે. પોતાની આયુ લાંબી હોવાને કારણે અમુક લોકો એવા ખરાબ કામો કરે છે કે તે જાતે જ પોતાની ઉમર ઘટાડે છે. ચાલો જાણીએ કે તે કેવા કામો છે જે આપણે દરરોજ કરીએ છીએ.

* હિંદુ ધર્મમાં એટલે કે શાસ્ત્રોમાં માંસ ખાવા પર પ્રતિબંધ છે. મૂંગા પ્રાણીઓને મારીને તેનું માંસ ખાવું એ હિંદુ શાસ્ત્રોમાં સારું નથી કહેવાયું. વાસી માંસ તમારી ઉમરમાં ઘટાડો કરે છે.

* ગરુડ પુરાણમાં કહેવાયું છે કે તમે રાત્રીના સમયે દહીં ન ખાઈ શકો. આની અસર તમારા સ્વાસ્થ્ય પણ પડે છે અને ઉમર ઘટાડે છે. આમ ન કરવાથી તમને સ્વાસ્થ્ય ફાયદાઓ છે.

* શાસ્ત્રો અનુસાર વીર્યનું સંરક્ષણ કરવું જોઈએ. નરજાતિની શક્તિ વીર્ય પર ટકેલ હોય છે. વધારે સંભોગથી વીર્યને નુકશાન પહોચે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વધારે મૈથુન કરવાથી તમારી લાઈફના દિવસો ઓછા થવા લાગે છે.

* સૂર્યોદય પહેલા બેડ પરથી ઉઠી જવું. સૂર્યોદય પહેલા સુઈ રહેવાથી શરીર રોગોનું ઘર બની જાય છે. સવારે પહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરીને સૂર્યના નમસ્કાર કરવાથી. આમ કરવાથી તમારા શરીરમાંથી નેગેટીવીટી દુર થઇ પોઝીટીવીટી આવે છે અને તમારા દિવસથી શરૂઆત સારી થાય છે.

* ચિંતા ચિતાનું ઘર છે. આપણી લાઈફ છે તો આપણને કોઈને કોઈ વાતનું ટેન્શન હોય એ સામાન્ય વાત છે. તમારા પર આવતી મુસીબતોને તમારે દ્રઢતા પૂર્વક સામનો કરવો જોઈએ.


Post a Comment

أحدث أقدم