કોઈ ને સલાહ આપવામાં સમય બરબાદ ના કરશો,
લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે.
************************************
પરીક્ષામાં પૂછવામાં આવ્યું.
કરોડો રૂપિયા ની બેન્કો માંથી હેરાફેરી થઈ ગઈ. પણ દોરી થી બાધેલી પેન ત્યાં ની ત્યાં રહી ગઈ.
આ નિબંધ નો ભાવાર્થ લખો.
એક પ્રતિભાશાળી વિધ્યાર્થીએ લખ્યું. ભાવાર્થઃ
લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની નહીં.એટલા માટે છોકરાઓ ને શિક્ષિત બનાવો. ધનવાન નહીં..
****************************
*પવન અને માણસ માં*
*એક ગજબ ની સભ્યતા છે*
*ક્યારે ફરી જાય*
*કંઈ ખબર જ ના પડે*
*****************************
Post a Comment